cover image: એક આદિવાસી જો તરછોડે ગામ

20.500.12592/kg4m2s

એક આદિવાસી જો તરછોડે ગામ

13 Sep 2023

એક કવિ પંચમહાલી ભીલીમાં પોતાની અસમંજસ વ્યક્ત કરે છે: શું એમણે હવે જે શહેરના છેવાડાના આ ખૂણે, જ્યાં એમણે વખાના માર્યાં આવવું પડ્યું છે ત્યાં, હંમેશને માટે આવું ગૂગળાતું જીવન વેઠવું છે કે ચાલ્યા જવું છે પાછા ગામમાં પોતાના?

Authors

Vajesinh Pargi,Labani Jangi,Pratishtha Pandya

Published in
India
Rights
© Vajesinh Pargi,Labani Jangi,Pratishtha Pandya