8 સપ્ટેમ્બર, 2023ના રોજ દિલ્હીમાં G20 સમિટનું આયોજન થવાનું હોઈ, તેની કાયાપલટ થઈ રહી છે. પરંતુ દિલ્હીને અપાતો આ નવો ઓપ બધાં માટે એકસરખો નથી. તાજેતરમાં યમુનામાં આવેલા પૂર અને તેના કિનારે ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓથી વિસ્થાપિત થઈને હાલમાં જાહેર રસ્તાઓની બાજુ પર વસવાટ કરી રહેલા દિલ્હીના રહેવાસીઓને લોકોની ‘નજરથી દૂર રહેવાનો’ હુકમ આપવામાં આવ્યો છે
Authors
- Published in
- India
- Rights
- © Shalini Singh,Priti David,Faiz Mohammad