cover image: શું મારે ગાંધી ને આંબેડકર બેમાંથી એકની પસંદગી કરવી જરૂરી છે?

20.500.12592/xrhkvn

શું મારે ગાંધી ને આંબેડકર બેમાંથી એકની પસંદગી કરવી જરૂરી છે?

15 Aug 2023

15 ઓગસ્ટ, 2023 ના રોજ, PARI તમારા માટે શોભારામ ગહેરવારની વાત લઈને લાવે છે જેઓ સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોની ગોળીથી ઘાયલ થયેલા. રાજસ્થાનના દલિત સમુદાયમાંથી આવતા આ 97 વર્ષના સેનાની સ્વ-ઘોષિત ગાંધીવાદી, ડૉ. આંબેડકરના પણ સાચા પ્રશંસક અને ક્રાંતિકારી ભૂગર્ભ ચળવળના કાર્યકર્તા રહી ચૂક્યા છે. 2022માં પેંગ્વિન દ્વારા પ્રકાશિત પી. સાંઈનાથના 'ધ લાસ્ટ હીરોઝ, ફૂટસોલ્જર્સ ઑફ ઈન્ડિયાઝ ફ્રીડમ' માંથી એક લેખ

Authors

P. Sainath,Pratishtha Pandya

Published in
India
Rights
© P. Sainath,Pratishtha Pandya