cover image: ભૂખે મરતા સાબર લોકો

20.500.12592/tknfxd

ભૂખે મરતા સાબર લોકો

9 Aug 2023

વિશ્વ આદિવાસી દિવસ પર, પશ્ચિમ બંગાળના સાબર આદિવાસી સમુદાયની રૂપરેખા. 70 વર્ષ પહેલાં તેમને બિન−સૂચિત કરાયા હોવા છતાં, તેઓ લાંછન સંઘર્ષ અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તેઓ તેમના ખોરાક અને આજીવિકા માટે ઘટતા જતા જંગલો પર નિર્ભર છે

Authors

Ritayan Mukherjee,Priti David,Faiz Mohammad

Published in
India
Rights
© Ritayan Mukherjee,Priti David,Faiz Mohammad