પોટોલપુર ગામમાં આ એકમાત્ર ખેડૂત પરિવાર છે ઉજ્જોલ અને ચોંદોના દાશનો પરિવાર, જેઓ તેમના પાકને બરબાદ કરી નાખતા અને ઘરને ઉજાડી નાખતા હાથીઓના વર્ષોવર્ષ થતા હુમલા સામે હજી પણ ટક્કર ઝીલી રહ્યા છે. બાકીના પરિવારો ક્યારનાય ગામ છોડીને જતા રહ્યા છે
Authors
- Published in
- India
- Rights
- © Sayan Sarkar,Sarbajaya Bhattacharya,Maitreyi Yajnik