નવનિર્મિત રામ મંદિરના પરિસરમાં એક હિન્દુ અને એક મુસ્લિમ પરિવાર ચાર દાયકાથી પડોશીઓ તરીકે રહે છે. અયોધ્યામાં હજારો કરોડની વિકાસ પરિયોજનાઓ માટે જેમ જેમ વધુને વધુ જમીન સંપાદિત કરવામાં આવશે તેમ તેમ એની તાણ અનુભવશે તેમના ઘરો, તેમની મિત્રતા અને તેમના પારિવારિક સંબંધો
Authors
- Published in
- India
- Rights
- © Shweta Desai,Priti David,Maitreyi Yajnik